મોબાઈલના કારણે છૂટાછેડા’ થરાદમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ સોશિયલ મીડિયાને ગણ્યું જવાબદાર

By: Nation Gujarat Team
22 Feb, 2026

હાલના સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ ખૂબ વધી રહ્યું છે ત્યારે હવે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડીયાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વાસ્તવમાં વાવ થરાદમાં આજે ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્નમાં ગૌતમ ગેડીયાએ વર-વધુને આશીર્વાદની સાથે સાથે આ સોશિયલ મીડિયા અને મોબાઈલને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજના આ યુગમાં છૂટાછેડા મોટેભાગે મોબાઈલના કારણે થાય છે.


Related Posts

Load more